નંદગૃહ આયૌ ગર્ગ
કીર્તનના શબ્દો
નંદગૃહ આયૌ ગર્ગ વિધિ જાની ।
રામકૃષ્ણકે નામ કરન હિત યદુકુલ કે સનમાની ॥૧॥
ગજમોતિનકે ચૌક પુરાયે નામકરન બિધિ ઠાની ।
મંગલ ગીત ગાવત યશોમતિ બોલત અમૃત બાની ॥૨॥
પ્રથમહી સુનોં બડે ઢોટા કે નામ રામ બલદેવ ।
હલધર ઔર નામ સંકર્ષણ કોઊ ન જાને ભેવ ॥૩॥
અબ યહ નામ તુમ્હારે સુતકે સુનૌ ચિત દૈ નંદ ।
કૃષ્ણ નામ નારાયણ કેશવ હૈ હરિ પરમાનંદ ॥૪॥
પદ્મનાભ માધો મધુસૂદન વાસુદેવ ભગવાન ।
ઔર અનંત નામ ઇનકે હૈં કહોં કહાઁ લોં આન ॥૫॥
નંદસુવન ત્રિભુવન કે ઠાકુર તિનકે નામ ધરાયે ।
પરમાનંદ પ્રભુ અખિલ લોકપતિ ગોપ વેષ ધરિ આયે ॥૬॥