અન્નપ્રાસન દિન નંદલાલકૌ
કીર્તનના શબ્દો
અન્નપ્રાસન દિન નંદલાલકૌ કરત યશોદા માય ।
બ્રાહ્મણ દેવ પૂજિ કુલદેવી બોહોત દક્ષના પાય ॥૧॥
કુટુંબ જિમાય પાટંબર દીને ભવન આપુને આય ।
માગધ ભાટ સૂત સમમાને સબહિન હરખ બઢાય ॥૨॥
જો જિહિં જાઁચ્યૌ સો તિન પાયૌ નંદરાય બડ દાની ।
ભક્ત હેત પ્રગટે જગ જીવન પરમાનંદ ગુન ગાની ॥૩॥