શોધો
નામથી અથવા શબ્દોની કોઈ પણ પંક્તિથી શોધો. જોડણી બરાબર ન હોય તો પણ ચાલશે, અને બંને લિપિ કામ કરે છે.
60 પરિણામ
- અરજી અમારી હાં રે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી !
- હે મારા સારથી હે મારા સારથી
- મંગળાની આરતી આરતી શ્રીનાથજીની...૨
- શ્રીમહાપ્રભુજી ની આરતી આરતી વલ્લભવર કી કીજે
- શ્રીવલ્લભકુળની આરતી પરમ કૃપાળુ શ્રીવલ્લભ નંદન
- વૈષ્ણવ ૦૪ - પદ્મનાભદાસ પદ્મનાભદાસજીની નાની દીકરીનો વર ઘણો સારો વૈષ્ણવ હતાં. શ્રી મહાપ્રભુજીનાં દર્શન કરવા જે વૈષ્ણવો અડેલ જતા તે આ પ…
- જય જય જમુનાજી કરતી જીવોનો ઉધ્ધાર – તુજ ને વંદન
- વૈષ્ણવ ૧૪ - નારાયણદાસ બ્રહ્મચારી ભાવપ્રકાશ: નારાયણદાસ લીલામાં સોળ હજાર અગ્નિકુમારિકાં છે. તેમાં મુખ્ય જે રાધા સહચરી છે તેમની સખી. મધુરેક્ષણા એ…
- વૈષ્ણવ ૧૯ - દિનકરદાસ મુકુન્દદાસ શ્રીઆચાર્યજી ત્યારે કાશીમાં શેઠ પુરુષોત્તમદાસને ઘરે બિરાજતા હતા અને કૃષ્ણદાસ બજારમાં કંઈ કામ માટે આવ્યા હતા.…
- વૈષ્ણવ ૨૧ - પ્રભુદાસ ભાટ હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક, પ્રભુદાસ ભાટ, સિંહનંદમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ - ભાવપ્રકાશ: તે…
- વૈષ્ણવ ૧૫ - મહાવનની એક ક્ષત્રાણી Mahaavan ni ek Kshatrani પછી નારાયણદાસના ધરે શ્રીઆચાર્યજી પધાર્યા ત્યારે આ ક્ષત્રાણીને દર્શન થયાં. તે શુદ્ધ જીવ હતી તેથી જાણ્યું કે આમ…
- વૈષ્ણવ ૨૩ - ત્રિપુરદાસ ભાવપ્રકાશ: એ લીલામાં શ્રીઠાકુરજીન અંતરંગ સખી છે. જે ભક્તોને વિગતવાર કંઈ સંદેશો કહેવો હોય, દેવો હોય, તો હરણીના…
- કાનુડા ના કજિયા ઉપરથી કાંઈ કાંઈ કરતો રાડારાડજો કાનુડા ના કજિયા
- શ્રીનાથજી કરૂ પ્રાર્થના હારથી હારી ના જાઉં એવી હીંમત આપજે
- તૈલંગ તિલક અમૃત વાણી નયને ઝરતી
- આજે વધામણાં રે ગોકુળ ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણ (૨)
- શ્રી મહારાણીજીના પાન વિશ્રામ ઘાટે-તે આરતિ થાય રે,
- વૈષ્ણવ ૨૨ - પુરુષોત્તમદાસ ક્ષત્રી ભાવપ્રકાશ: એ પુરુષોત્તમદાસ લીલામાં શ્રીચંદ્રાવલીજી અંતરંગ સખી છે. પુરુષોત્તમદાસનું નામ માધવી. એમની સ્ત્રીનું…
- વૈષ્ણવ ૧૧ - ગોવિંદદાસ ભલ્લા ભાવપ્રકાશ: તેનું કારણ એ કે પ્રીતિથી એવી સેવા કરે તો શ્રીગોવર્ધનતધર એની પાછળ ડોલવા લાગતા, પરંતુ ગોવિંદદાસ ભલ્લ…
- ધન્ય આજની ઘડી હારે મારા વ્હાલાજીની આરતી ઉતારતી હોજી રે - ધન્ય
- વૈષ્ણવ ૨૫ - યાદવેંદ્રદાસ કુંભાર ભાવપ્રકાશ: એ લીલામાં નંદરાયજીની જે ગાયો હતી તેમાં આખલા છે એનું નામ મદોન્મત્તા. બધા કહેતા કોઈ આખલો એની સાથે આવ…
- વૈષ્ણવ ૧૦ - હરિવંશ પાઠક હવે મારો અપરાધ ક્ષમા કરી મને શરણે લો. શ્રીઆચાર્યજી કહે, કેમ? અમે પણ બ્રાહ્મણ છીએ. તમે પણ બ્રાહ્મણ છો. શરણે આવ…
- વૈષ્ણવ ૨૭ - માધવભટ્ટ વાર્તાપ્રસંગ ૨: જે ગામમાં માધવભટ્ટ રહેતા તે ગામમાં એક મોટો ગૃહસ્થ રહેતો. તેને એક પુત્ર હતો તે મરી ગયો ત્યારે…
- દિવા કરો દિવા કરો માતા જશોદાજી આરતી ઉતારે
- ઓ બંસીવાલા, ઓ નંદલાલા જરા નયન ખોલોને નંદલાલા, હું આરતી ઉતારવા આવી છું
- ઝૂલે પારણીયે નંદકુમાર આરતી ઉતારે ભક્તો વારંવાર – ઝૂલે
- વૈષ્ણવ ૨૦ - પ્રભુદાસ જલોટા વાર્તાપ્રસંગ ૧: એક દિવસ શ્રીઆચાર્યજી મહાપ્રભુ મથુરા પધાર્યા, તે વિશ્રામ ઘાટ પાસે બેઠક છે ત્યાં સંધ્યાવંદન કરત…
- મંદિરીયા સુના રે શ્રીનાથજી મારી ભાવ ભરી આરતી રે શ્રીનાથજી જલદી આવો
- મારા યમુનાજીના કુંજમાં મારા યમુનાજીના ચોકમાં આરતી રે થાય
- વૈષ્ણવ ૦૨ - કૃષ્ણદાસ મેઘન જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પૃથ્વિ પરિક્રમા કરી ત્યારે કૃષ્ણદાસ મેઘન સાથે હતા. એક વખતે બદ્રીનારાયણની પાસ…
- વૈષ્ણવ ૦૩ - દામોદરદાસ જ્યારથી દામોદરદાસની પાસેથી કૃષ્ણદાસ મેઘન શ્રી આચાર્યજીની પાસે ગયા ત્યારથી દામોદરદાસનો વિરહ ઘણો રહે જે મને શ્ર…
- મારા વ્હાલા રે ગિરિરાજ ફરતી પરિક્રમા તમારી કરું રે ગિરિરાજ - મારા વ્હાલા રે
- શ્રીનાથજી નૈયાને પાર ઉતારો ભરતી નૈયા, ડોલતી નૈયા, નૈયાને પાર ઉતારો
- વૈષ્ણવ ૦૫ - રજો ક્ષત્રાણી ભાવપ્રકાશ: તે રજો ક્ષત્રાણી લીલામાં લલિતાજીની સખી છે. એમનું નામ રતિકલા છે. રતિ જે પ્રીતિ તેની ક્લા, અથવા રતિ…
- વૈષ્ણવ ૧૨ - અમ્મા ક્ષત્રાણી ભાવપ્રકાશ: એ બંને બેટાની દેહ એથી છૂટી કે મોટા થાય તો સંસારના કાર્યમાં લાગે, અને અમ્માનું મન એમના લગન આદિમાં લ…
- ગોકુળમાં આજ દિવાળી ઘર ઘરથી ગોપી આવે, મનગમતા સાજ સજાવે,
- વૈષ્ણવ ૧૮ - દિનકરદાસ શેઠ દિનકર શેઠ એટલું સાંભળીને તુર્ત જ ત્યાંથી નાવ ઉપર ચઢી અડેલ આવ્યા. તે સમયે શ્રીઆચાર્યજી પોઢીને જાગ્યા હતા. પ્રહ…
- વૈષ્ણવ ૦૮ - ગદાધરદાસ તેમાં સેવા અવ્યાવૃત્ત થઈને કરવી એમ કહ્યું તેથી ઊતરતી કક્ષાએ કે વ્યાવૃત્તિ કરે અને હરિમાં મન રાખે. આ સાંભળતાં…
- વૈષ્ણવ ૦૯ - માધવદાસ ત્યારે માધવદાસે કહ્યું કે બધું ઠાકુરજીનું છે ત્યારે શ્રીઠાકુરજીને માટે માલા કેમ નથી લેતા? વેણીદાસે કહ્યું કે…
- વૈષ્ણવ ૧૩ - ગજ્જનધાવન ક્ષત્રી ભાવપ્રકાશ: પાન મંગાવ્યા ત્યારે ગજ્જન અક્કાજીને કહી ન શક્યા કે મારાથી શ્રીનવતીતપ્રિયાજી હળી ગયા છે. તેમાં એ સિ…
- આવી છું સેવા ને કાજ આરતી લઈ આવી છું સાથ - ફૂલડાં
- એવા જમુનાજીના નામ આરતી વિશ્રામ ઘાટે થાય, અમને પ્રાણ પ્યારા છે - એવા જમુનાજી
- વૈષ્ણવ ૦૧ - દામોદરદાસ હરસાની (સાર) વૈષ્ણવોએ પોતાનો વખત હાંસી, મશ્કરી, ગમ્મત અને મોજ શોખમાં ન પસાર કરતાં પ્રભુના વિરહાત્મકમાંજ ગાળવો જોઈએ.…
- શામળિયો મળીયો મને કામધામથી પરહરિ નિસરી ઘરથી બાર,
- મારા શ્રીનાથજીને સોનાની ઘંટિ એવી રાવ ગોપી કરતી જાય
- હું વનરાવન બાગનું ફૂલ હું શ્રાવણની ઝરમરતી સાંજ મારા વાલમ (૨)
- શ્રીજી પધાર્યા રે હેડો લગાડયો મને, નંદલાલ જ્યારથી,
- શ્રી યમુનાજીનાં ૪૧ પદ શરણપ્રતિપાલ ગોપાલરતિવર્ધિની ॥
- વૈષ્ણવ ૦૭ - રામદાસજી ji ભાવપ્રકાશ: તેનું કારણ એ કે સ્ત્રીને રામદાસના અભિપ્રાયની ખબર નથી. તેથી જાણ્યું કે મારાથી રાજી નથી તો બીજો વિવા…
- મારા બાલુડા ગોપાલ મારા બાલુડા ગોપાલ! રમવા આવો તો તમને દલુડો દઉં
- યમુનાષ્ટક ન દુર્લભ તમા રતિ, ર્મુરરિપૌ મુકુંદપ્રિયે ।
- તારો લાલો તું બાળક નાનો તારી લીલા ન્યારી, તારા થી મૈયા જશોદા પણ હારી
- વલ્લભ સાખી દૌઉ મિલ ક્રીડા કરત, ઈત ગોપી ઊત કાન્હ - ૭૫
- ચાલો તો બરસાને જઇએ કીર્તિજીએ કુંવારી શણગારી, રતિ, રંભાને વિસારી,
- ગોપી ગીત અટતિ યદ્ ભવાન્, અહ્નિ કાનનં
- મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મારી અંત સમય કેરી સુણો રે અરજી,
- પગલાં પાડો વલ્લભ પ્રભુ ગીતો માં છે અરજી અમારી
- સર્વોત્તમ સ્તોત્રમ Nigam prati pandhyam yat-tachundhm saakruti staumi - 1
- વૈષ્ણવ ૦૬ - પુરુષોત્તમદાસ વાર્તાપ્રસંગ ૨: કેટલાક દિવસ પછી ગોપાલદાસનો દેહ અશક્ત થયો. તેઓ ભગવાનના નામનો ઉચ્ચાર કરતા ત્યારે શ્રીમદનમોહનજી…
- વૈષ્ણવ ૨૪ - પૂરણમલ વાર્તાપ્રસંગ: એ પૂરણમલની ગાંઠમાં ઘણું દ્રવ્ય હતું. એક સમય રાત્રિએ પૂરણમલને દૈવી જાણી શ્રી ગોવર્ધનધરે સ્વપ્નમા…
સૌથી નજીકનાં 60 પરિણામ બતાવ્યાં છે. શોધ સાંકડી કરવા એક શબ્દ ઉમેરો.